Collection of 6 Gujarati bookson Vedas, Hinduism and self help. A must have collection for those who really want to understand essence of Vedic Dharma. Following books are part of this
૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ : હું કોણ છું? મારા જીવનનો ઉદ્દેશ શો છે? શું ઈશ્વરની સત્તા છે કે નહીં? ઈશ્વરે આપણને કેમ બનાવ્યાં? મારે કયો ધર્મ અનુસરવો? બીજા ધર્મ સંપ્રદાયો જે આ પર્શ્નોના જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે તેવા ૧૭૦ થી પણ વધુ પ્રશ્નોના જવાબ હિન્દુધર્મ આ પુસ્તક દ્વારા આપે છે. આ પુસ્તક એટલે માતાનો ખોળો કે જ્યાં બધાં જ પ્રશ્નોનો અંત આવે.
વેદ વિષે આટલું જરૂરથી જાણો! : આ પુસ્તકમાં માનવતાની સૌથી અનમોલ ધરોહર “વેદ” વિષેનાં કેટલાંક સત્ય વચનો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ નાની પુસ્તકમાં વેદમાં સમાવિષ્ટ માનવતા, સહનશીલતા, સામાજિક સમાનતા, સ્ત્રીના અધિકાર, એકતા જેવા વિષયો પર ટુકમાં ચર્ચા કરવામાં આવી છે. વેદ વિષે આટલું જરૂરથી જાણો!’
આનંદમય જીવનનું વિજ્ઞાન : આ પુસ્તક જીવન અને આ ગતિશીલ જગત વિશેના મૂળભૂત પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી જગતમાં આપણી શી ભૂમિકા હોવી જોઈએ તે સમજાવે છે. આ પુસ્તક વેદ અને ઉપનીષદોમાંથી નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા શીખવે છે.
૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૧ : આ પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો પહેલો ભાગ છે. અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્રા લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.
૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૨ : આ પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો બીજો ભાગ છે. અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્રા લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.
૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૩ : આ પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો ત્રીજો ભાગ છે. અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્રા લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.